મૂઠી ઉંચેરો માનવી સ્વ.જયરાજભાઈ ખવડ – ખાચર પ્રવીણભાઈ એલ

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः નામ: ખવડ જયરાજભાઈ રવુભાઇ સરનામું: મુ-ખીટલા, તા-સાયલા, જી-સુ.નગર જન્મ તારીખ: ૦૧/૦૬/૧૯૮૯ અભ્યાસ: M.ed in English વ્યવસાય: શિક્ષક / સી.આર.સી કૉ.ઓર્ડી. શોખ: કાવ્યલેખન, સામાજિક ધાર્મિક લેખન, ચારણી સાહિત્ય, વાંચન, લોમેવ સેવા સમર્પિત જીવન. વેબસાઈટ: https://jayrajkhavad.in/ સ્વર્ગવાસ: ૦૫/૦૮/૨૦૧૭ ઉમર: ૪ દિવસ, ૨ મહિના, ૨૮ […]