Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

સ્વરચિત

અમથી શું વેર વિહળા…

(પાળીયાદ પંચાળ નું પ્રગટ પીરાણું જ્યાં પરમ પૂજ્ય વિસામણબાપુ ની વિશ્વ પ્રખ્યાત જગ્યા આવેલી છે. હજારો ભક્તો ના કષ્ટ હર્યા છે. અને  આસ્થા સાથે ભક્તો દર્શને આવે છે. અને પોતાના કષ્ટો નું નિવારણ રૂપી શીતળ છાયા મેળવી ધન્યતા અનુભવે છે. એવા પરમ પૂજ્ય વિસામણબાપુ ને કાલી ઘેલી ભાષા માં વિનવણી અને ફરિયાદ રૂપી પ્રાર્થના કરી છે.) અમથી શું વેર વિહળા, ન […]

કૌન જાને…

જગમે કિંમત નાહીં ઇનકે બીના ઇનકો, પુણ્યનકો કૌન જાણે યહી બીના પાપકો. નૈનન કો કૌન જાને યહી બીના દ્રષ્ટિકો, અન્ન કો કૌન જાણે યહી બીના ભૂખકો. વિધાકો કૌન જાને યહી બીના વિનયકો, તરવારકો કૌન જાણે યહી બીના હાથ પાનીકો. ભગવાનકો કૌન જાણે યહી બિન ભકતનકો, “પથિક” કો કૌન જાણે બિન તેરી કૃપાનકો. તા: 6ઠી મેં 2013 […]

સર્જન ને પ્રશ્ન

રામ નો વનવાસ ક્યારે પૂરો થશે? મંદિર થી નીકળી ક્યારે હૈયે વસે? આજ રાવણો ના માથા કેમ કરી ખૂટે? આ નાગ પોતાની પૂછડીએજ કેમ ડસે? બીજા ને પીડી માનવ શા માટે હસે? એ ભરત થઇ ખુરસી થી ક્યારે ખસે? “પથીક” માણસ થી માણસ કેમ નાસે? આખી દુનિયા મો છુપાવી કેમ શ્વસે…?

મારી પાપા પગલીઓ…!!

આજ એમની યાદો ને ઇન્કાર કરવાની કોઈ ઈચ્છા નથી, આંખો માં શ્રાવણીયો ભાર છે, વરસવા ની કોઈ ઈચ્છા નથી. એ પથ્થર થઇ પૂજાવા લાગ્યા, પ્રણામ ની કોઈ ઈચ્છા નથી. હું માંગું તો બ્રહ્માંડ નું રાજ મળે, ભિખારી બનવાની ઈચ્છા નથી. નયનો માં શમાણા નો શણગાર, નીરખવા ની કોઈ ઈચ્છા નથી. મારી ફરતે કાંટાળા ફૂલો ના […]

Newer Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com