અમથી શું વેર વિહળા…

(પાળીયાદ પંચાળ નું પ્રગટ પીરાણું જ્યાં પરમ પૂજ્ય વિસામણબાપુ ની વિશ્વ પ્રખ્યાત જગ્યા આવેલી છે. હજારો ભક્તો ના કષ્ટ હર્યા છે. અને  આસ્થા સાથે ભક્તો દર્શને આવે છે. અને પોતાના કષ્ટો નું નિવારણ રૂપી શીતળ છાયા મેળવી ધન્યતા અનુભવે છે. એવા પરમ પૂજ્ય વિસામણબાપુ ને કાલી ઘેલી ભાષા માં વિનવણી અને ફરિયાદ રૂપી પ્રાર્થના કરી છે.) અમથી શું વેર વિહળા, ન […]