રાજકારણ
બેઈમાનો ની આ દુનિયામા,
સહન કરે છે આ ઈમાનદારો.
પ્રજા તંત્રની ખરસી પર બેસીને,
તેઓ કરેછે મોટા મોટા કોભાંડો.
કૃષ્ણની આ ધરતી ઉપર એ,
કરે છે કોભાંડો ધાસ-ચારાના.
આતંકની પીઠ થાબડીને,
બનાવે છે આતંકના ઓંછ્યા.
રામની આ ધરતી ઉપર
ભોળવી જનતાને નામ રામનું વપરાય છે.
ભગવાનના નામે મત મેળવીને,
પછી તાગs ધિન્ના કરાય છે.
ચડાવે કોઈ બાયો આતંક સામે તો,
ટાંટિયા ખેચી એને નીચે પડાય છે.
સ્વ. જયરાજભાઈ ખવડ
Leave A Comment