Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

Author: યુવરાજ ખવડ

મૂઠી ઉંચેરો માનવી સ્વ.જયરાજભાઈ ખવડ – ખાચર પ્રવીણભાઈ એલ

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः નામ: ખવડ જયરાજભાઈ રવુભાઇ સરનામું: મુ-ખીટલા, તા-સાયલા, જી-સુ.નગર જન્મ તારીખ: ૦૧/૦૬/૧૯૮૯ અભ્યાસ: M.ed in English વ્યવસાય: શિક્ષક / સી.આર.સી કૉ.ઓર્ડી. શોખ: કાવ્યલેખન, સામાજિક ધાર્મિક લેખન, ચારણી સાહિત્ય, વાંચન, લોમેવ સેવા સમર્પિત જીવન. વેબસાઈટ: https://jayrajkhavad.in/ સ્વર્ગવાસ: ૦૫/૦૮/૨૦૧૭ ઉમર: ૪ દિવસ, ૨ મહિના, ૨૮ […]

રાજકારણ

બેઈમાનો ની આ દુનિયામા, સહન કરે છે આ ઈમાનદારો. પ્રજા તંત્રની ખરસી પર બેસીને, તેઓ કરેછે મોટા મોટા કોભાંડો. કૃષ્ણની આ ધરતી ઉપર એ, કરે છે કોભાંડો ધાસ-ચારાના. આતંકની પીઠ થાબડીને, બનાવે છે આતંકના ઓંછ્યા. રામની આ ધરતી ઉપર ભોળવી જનતાને નામ રામનું વપરાય છે. ભગવાનના નામે મત મેળવીને, પછી તાગs ધિન્ના કરાય છે. ચડાવે […]

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – સ્વ. જયરાજભાઈ ખવડ ના કંઠે

સ્વ. જયરાજભાઈ ખવડ પોતાની સ્કૂલમા બાળકોને “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે” ગીત ગાઈને સમભળાવી રહયા છે. તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૪  

લોમેવધામ

લેવા સંત ચરણે વિશ્રામ, મારે જાવું ધજાળા ધામ. ——————————– સુંદર દેવળ શોભે લોમેવનાથની, મેતો બાધા લીધી એના નામની.

જયરાજભાઇ ખવડ ની સાથે મારી છૈલી મુલાકાત – ભનુભાઇ ખવડ

જયરાજભાઇ નુ વ્યક્તિત્વ થી એકદમ પરિચિત હતો. તેઓ સદા કાયમને માટે મને ભલામણ કરતા કે લોમેવધામ ધજાળા નુ એક પુસ્તક લખો અને ખવડનો ઇતિહાસ લખો મને બહુજ ઇચ્છા છે તેમની સાથે પૃવિણભાઇ ખાચર તો ખરાજ. છેલે પુસતક નુ કામ પુરુ થયુ અને અમારે લોમેવધામ મળવાનુ થયુ સાથે પુ.ભરતબાપુ અને ભગીરથબાપુ પણ હતા. લોમેવધામ પુસ્તક નો […]

जयराज खवडना मरशिया

खत्री तारी खोट, काठी मटशे ना कदी चारण ने दइ चोट, जतो रियो जयराजिया (१) नकरा वेणे नेह, खाटा मीठा द्ये खवड आज वियो ग्यो एह, जगत तजी जयराजिया (२) याचक तारी याद, साद सिवाये शुं करे वचन मही भर वाद, जोता रह्या जयराजिया (३) अणसुण एक अवाज, दर्शन पण दीधा नही सरगापरना साज, जाजा […]

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com